રાની મુખરજી 30 વર્ષની કારકિર્દી પછી પણ પોતાને નવોદિત માને છે

રાની મુખરજીએ બોલીવૂડમાં એક બ્રેક પછી ફરીથી પોતાનું સ્થાન જમાવ્યું છે. 1997માં ‘રાજા કી આયેગી બારાત’થી સિનેજગતમાં પદાર્પણ કરનારી રાનીએ કારકિર્દીનાં 30 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ નિમિત્તે તેણે સોશિયલ મીડિયામાં પોતાના અનુભવો જણાવ્યા હતા.













Leave a Reply

Your email address will not be published. Required fields are marked *